શ્વાસ

May 20, 2007 at 10:25 pm | In મુક્તક | 11 Comments

મખમલી સ્વપ્નિલ ઘડીમાં ના થવાનું થાય તો
ને અચાનક પ્રાણ અંદરની તરફ અમળાય તો
કરચલી તન પર નહીં ને શ્વાસ પર દેખાય તો
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યાં હતાં
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો

-હેમંત

11 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. અંકીત ત્રીવેદીના માસૂમ હવાના મિસરામાં અનિલ ચાવડાની આ પંક્તિઓ વાંચવા મળીઃ

    “શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
    ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!”

    આ સુંદર શેર વાંચીને પ્રશ્ન પડ્યો કે એ અણધાર્યો પ્રસગ કેવો હશે. મારી કલ્પના ઊમેરીને એ અણધાર્યા પ્રસંગને વર્ણવતી એક તઝમીન શ્વાસ લખી છે.

    આ કાવ્યપ્રકાર સાથે પરિચય કરાવવા બદલ સહિયારું સર્જન નો આભારી છું.

  2. અતિ સુંદર ..!

  3. સરસ !

  4. કદી ના વિચારેલ કે ધારેલ એટલે અણધાર્યુ. ખરેખર એવી જ સુંદર રચના છે.

  5. શ્વાસને ઈસ્ત્રી કરીને સાચવી રાખી શકો,
    ઉચ્છ્વાસને રોકી જુઓ, જો કોઈથી રોકાય તો !!

  6. Yeah…Really beautiful narration of that beautiful last moment….Really nice …
    It really makes the last mooment beautiful , and non-paining…

    Mehul Chauhan

  7. ખૂબ સુંદર શબ્દ પ્રયોગ છે.

  8. “જિંદગી” ના જોડણિ સુધારા માટે ધન્યવાદ.

  9. સરસ.

  10. very Nice


Leave a comment

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.